
વાંકાનેર તા ૮ ગૌરવવંતા ગુજરાતના સુશાસન અને વિકાસ યાત્રાના ૨૪ વર્ષની ઉજવણી નિમિત્તે ચાલી રહેલ ” વિકાસ સપ્તાહ – ૨૦૨૫ ” અંતર્ગત વાંકાનેરમાં શ્રી દોશી કોલેજ કૅમ્પસ ખાતે ભારતનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓની સાથે જી.એસ.ટી., આત્મનિર્ભર ભારત જેવા વિવિધ વિષયો પર સંવાદ કર્યો.
સમર્પણ, દૃઢ સંકલ્પ અને સંનિષ્ઠ કાર્ય એ જ સફળતાનો પર્યાય છે અને તેનું જીવંત ઉદાહરણ આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના જીવન અને રાષ્ટ્ર સેવા પ્રત્યેના તેમના સમર્પણ ભાવમાં જોયું છે.
