
મોરબી:તા ૨૫ ગઈ કાલે શુક્રવારે બપોરે ત્રણેક વાગ્યા આસપાસ મોરબી ના પાડા પુલ ઉપરથી નિચે મચ્છુ નદી મા બે દલિત પરિવાર ના યુવાન ડુબી ગયા છે જેનો આજે શનીવારે સવારે આઠ વાગ્યા સુધી કોઈ ભાળ મળી નથી તંત્ર ની ઘોર બેદરકારી નો પરિવાર જનો આક્ષેપ કરી રહ્યાં છે અનુભવી તરવૈયા મદદ મા આવે તેવી પરિવાર જનો માંગ કરી રહ્યાછે
આ અંગે મોરબી એસ પી મુકેશ પટેલ ના જણાવ્યા મુજબ યુવાનો ને સોધવા પોલીસ પુરતી મદદ કરી રહી છે Ndrf ની ટીમ તેમજ અનુભવી તરવૈયા ને બોલાવા જાણ કરાય છે ગઈ રાતે ઘટના સ્થળ dysp .pi . Psi ટીમ સતત મદદ મા હતી હુ પણ સતત સંપર્ક મા છે મોરબી ફાયર બ્રિગેડ ટીમ .તંત્ર સતત પ્રયાસ કરી રહ્યુ છે
. પાણીમાં ડૂબેલ યુવાનોના નામ(૧) : હર્ષદ બળદેવ પારધી ઉમર : વર્ષ ૨૦ ગામ : વવાણીયા
(૨)નામ : અનિલ કનુભાઈ પખોડિયા ઉમર : ૨૭ ગામ : વીસીપરા મોરબી
*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*
