
મોરબી:તા ૨૬ (*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા* માં મોચી ચોક બાજુમા ખાખરેચી દરવાજા પાસે આવેલ આસ્થા શ્રદ્ધા ના પ્રતીક સમાન જયશ્રી લીલા લીમડા વાળી મેલડી માતાજી નો ભવ્ય નવરંગ માંડવા નુ આયોજન શ્રી લીલા લીમડા વાળી યુવા ગ્રુપ દ્વારા તા. 28 / 3 /2026 ને શનિવારે રાત્રે 9 / 30 વાગ્યે યોજાશે આ નવરંગ માંડવા માં ટંકારા વાળા રાવળ શ્રી હરેશભાઈ તથા રાવળ શ્રી. વિરમ ભાઈ માતાજી ના દુહા છંદ ગરબા ની રમઝટ બોલાવશે મોરબી ની ધર્મ પ્રેમી જનતા એ માતાજી ના નવરંગ માંડવા મા પધારવા જાહેર આમંત્રણ પાઠવીયુ છે


