
સંત શિરોમણિ મહાત્મા રવિદાસજીની 650મી જન્મજયંતી વર્ષ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત
કળશ યાત્રા નું આયોજન જોડિયા ગામેં કરવામાં આવેલ
જેમાં જોડિયા તાલુકા ભાજપ અનુસુચિત જાતિ મોરચા ના પ્રમુખ વિજયભાઈ પરમાર, જોડિયા તાલુકા પંચાયત ના પ્રમુખ ના પતિ મયુરભાઈ ચનીયારા, જોડિયા તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ અને ભાજપ ના વરિષ્ઠ આગેવાન જેઠાલાલ અઘેરા, જોડિયા તાલુકા ભાજપ સંગઠન મંત્રી પુનીતભાઈ ભટ્ટ, જોડિયા તાલુકા ભાજપ સંગઠન ઉપપ્રમુખ સુરેશભાઈ જાદવ ભરતભાઈ ઠક્કર, મેઘાભાઇ ધ્રાંગીયા, દીનેશભાઈ પરમાર, જગદીશભાઈ જાદવ વગેરે ઉપસ્થિત રહેલ અને કળશ નુ પૂજન કરવામાં આવેલ


