શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર નિધિ અર્પણ અંતર્ગત આજરોજજોડિયા ગામના વતની બ્રાહ્મણ સમાજ ના ભામાસા શ્રી ગિરીશભાઈ જે. જોષી પોતે જોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા અને હાલમાં નિવૃત પોતાના પેન્શન માથી રામસેવા માટે બચત કરેલ રકમ તેમના આત્મવિશ્વાસ મુજબ ખરો સમય આવતા તેમજ તેમને નેમ મુજબ રામે આપેલ શ્રી રામના ભગીરથ કાર્ય મા આજરોજ રૂ 11111 અગીયાર હજાર એકસો અગીયાર પુરા જોડિયા મંડલ પ્રમુખ શ્રી અશોકભાઈ નિમાવત ને રોકડાથી નિધિ સમપર્ણ કરેલ છે.
જય જય શ્રી રામ..
શરદ એમ.રાવલ..હડિયાણા..
