
ગ્રીન ચોક વિસ્તાર મા આવેલ પારેખ શેરી મા રુગનાથ જી ના મંદિર પાસે કચરા મા ઈન્જેકસન સોય બાટલા કચરા મા નાખેલ માણસ ની ધોર બેદરકારી ગાય ખાવા નુ સમજી ને ખાવા જાય છે અબોલ જીવ નો શુ વાંક છે આટલી ખરાબ સ્થીતિ મા માણસ ની બેદરકારી છે કોરોના કેસ વધે માણસો ને જાગ્રુત થવાના બદલે માણસ લાપરવાહ થય ગયો છે
*અહેવાલ અને તસ્વીર કોશલ મહેતા*
