શરદ એમ.રાવલ.. હડિયાણા..
આજરોજ જોડિયા તાલુકાના જસાપર ગામે ગૌસેવા યુવક મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ નાટક નું આયોજન કરેલ હતું રાણા કુવર નાટક નુ કરેલ અને જસાપર ગામ મા ગૌસેવા યુવક મંડળ છેલ્લા 30 વર્ષ જૂની પરંપરા જાળવી રાખવા માટે આયોજન કરે છે અને ગૌસેવાના લાભાર્થે નાટકનું આયોજન કરે છે આ નાટક મા ગ્રામ્યજનો અને બહાર ગામ ના માણસોએ જોવાનો લ્હાવો લીધો હતો અને જામનગરના સાંસદ સભ્ય શ્રી એ પૂનમબેન માડમ દ્વારા નાટક મંડળ ને શુભેચ્છા સંદેશો આપ્યો હતો તેમજ ગૌસેવા માં 5100 રૂપિયાનું દાન આપ્યું હતું અને ગ્રામજનો દ્વારા ગૌસેવા માં દાન બહોળી સંખ્યામાં આપ્યુ હતુ…..
