*મોરબી જલારામ મંદિર ખાતે પ્રતિમાસ ની ૪ તારીખે આયોજીત થતો નિ:શુલ્ક નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ તા.૪-૧૧-૨૦૨૧ ના રોજ દીપાવલી નો પાવન પર્વ હોય, પ્રવર્તમાન માસે કેમ્પ મોકુફ રહેશે. આગામી કેમ્પ તા.૪-૧૨-૨૦૨૧ ના રોજ યોજાશે જેની સર્વે એ નોંધ લેવા વિનંતી.*
*વધુ માહીતી માટે સંપર્ક*
*૧.ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮*
*૨.હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫*
*૩.નિર્મિતભાઇ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮*
*૪.અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬*
*લી*
*નિર્મિત કક્કડ*
*પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ*
*મંત્રી-આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ*
