- તસ્વીર ઈફાન પલેજા સાથે કે.જી.નવતાણી મોરબી


મોરબી શહેર જિલ્લા સહિત વાંકાનેરમાં બે દિવસથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે વાદળછાયુ વાતાવરણ રહ્યું હોય બાદ મોડી રાત્રે ગત કાલ અમીછાટણા ટંકારા વાંકાનેર પંથકમાં થયા બાદ આજરોજ તારીખ 6 1 2022 ના રોજ વહેલી સવારથી જ ધુમ્મસ બાદ અમીછાટણા થતાં ત્રીપલ ઋતુનો વાંકાનેર ટંકારા પંથકના લોકો અનુભવ મહેસૂસ કરી રહ્યા છે અગાઉ પણ ધુમ્મસ બાદ અમીછાંટણા પડ્યા હોવાથી ફરી વાતાવરણમાં પલટો આવ્યા બાદ ઘુમ્મસ સાથે સાથે અમી છાટણા થી ખેડૂતો સહિત લોકોમાં ચિત્તક બન્યાં છે.
