“#આપણું #મોરબી,#મજબૂત #મોરબી”
મોરબી નગરપાલિકા દ્વારા દિન દયાળ અંત્યોદય યોજના અંતર્ગત નંદકુંવરબા શેલ્ટર ફોર અર્બન હોમલેસ “રેન બસેરા” નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ તકે કરછના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, મોરબી-માળીયા(મી)ના ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજા, જિલ્લા પ્રમુખશ્રી દુર્લભજીભાઈ દેથરીયા,જિલ્લા ઇન્ચાર્જશ્રી ભાનુભાઇ મેતા, મહામંત્રીશ્રી જયરાજસિંહભાઈ જાડેજા, ચીફ ઓફિસરશ્રી ગિરીશભાઈ સરૈયા, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કિશોરભાઈ ચીખલીયા સાથે આગેવાનો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.