


.જેમાં પોરાનાશક કામગીરી,બી.ટી.આઈ.છંટકાવ,
સોર્સ રીડક્શન,ફોગીંગ,આરોગ્ય શિક્ષણ,વહેલું નિદાન,સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત સરકારના “મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૨૨” ઉદેશ્યને સાકાર કરવા મોરબી જિલ્લામાં વાહકજન્ય રોગ જેવા કે મેલેરિયા,ડેન્ગ્યુ, ચીકુનગુનીયાનો ઉપદ્રવના ન વધે તે હેતુથી વાહકજન્ય રોગોના અટકાયત માટે સર્વે હાથ ધરાયો છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જે.એમ.કતીરા,જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી ડો.સી.એલ.વારેવડિયા અને માળીયા તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.જી. બાવરવા ના નિર્દેશાનુસાર માળીયા તાલુકા ના દરેક પ્રા.આ.કેન્દ્ર ના સબ સેન્ટરોના વિવિધ આરોગ્ય કર્મચારીઓ દ્વારા તાબાના વિવિધ ગામોમાં પોરાનાશક કામગીરી,બી.ટી.આઈ. છંટકાવ,
સોર્સ રીડક્શન,ફોગીંગ,આરોગ્ય શિક્ષણ, વહેલું નિદાન,સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

