

ભારત સરકારની સૂચના અનુસાર તારીખ ૧ થી ૧૫ એપ્રિલ ૨૦૨૨ સુધી સ્વચ્છતા પખવાડિયું -૨૦૨૨ અંતર્ગત સ્વચ્છતા ને લગત જુદી જુદી પ્રવુતિઓ અંતર્ગત આજ રોજ પ્રા.આ.કેન્દ્ર સરવડ તેમજ પ્રા.આ.કેન્દ્ર સરવડ વિસ્તાર ના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સ્વચ્છતા સપથ લેવામાં આવ્યા હતા..જેમાં પ્રા.આ.કેન્દ્ર ના ડો. નિરાલીબેન ભાટિયા અને બધા સ્ટાફ દ્વારા સ્વચ્છતા શપથ લેવામાં આવ્યા હતા..
