ટંકારા ખાતે રામ નવમી નિમિત્તે શોભાયાત્રાનું મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાન દ્વારા કોમી એકતાના પ્રતીક સ્વાગત કર્યું હતું આજરોજ 10 4 2022 ના રોજ શોભાયાત્રા હિન્દુ સમાજ દ્વારા કાઢવામાં આવેલ હતી જે શોભાયાત્રામાં સર્વે હિન્દુ અગ્રણી આગેવાન નું મુસ્લિમ સમાજના લોકોએ સ્વાગત કરી શોભાયાત્રામાં ઠંડા પાણી શરબત વિતરણ કરી એકતાનો સંદેશ આપ્યો હતો જે સમગ્ર હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ઉપરોક્ત તસવીરમાં નજરે પડે