રિપોર્ટ: હુશેન ખોલીયા પાલીતાણા
“કોમી એકતાના પ્રતીક મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પાણી શરબત વિતરણ કરી એકતાનો સંદેશ પાઠવ્યો”
મનાવતા થી મોટું કોઈ કાર્ય હોય તો તે છે નાતજાત નો ભેદભાવ મિટાવી એકતાનો સંદેશ આપી મમતા રૂપી કાર્ય કરી એ જ સાચી ભક્તિ ભાવ છે એ ભક્તિભાવે રંગાયેલા રામ ભક્તો દ્વારા રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિસ્તારમાંથી શાંતિપૂર્ણ શોભાયાત્રા પસાર થઈ હતી ત્યારે પવિત્ર રમઝાન માસ મુસ્લિમ સમાજનો ચાલી રહ્યો હોય મુસ્લિમ સમાજ દ્વારા રોજે દારો દ્વારા હિંદુ ભાઈઓ ને સવાગત સાથે ઠંડા પાણી શરબત આપી એકતાના પ્રતીક સંદેશો પાઠવ્યો હતો જેમાં આજરોજ તારીખ 10 4 2022 ના રોજ સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિવિધ શહેર-જિલ્લામાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા પસાર થઈ હતી તેવી જ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દામનગર ખાતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાતજાતના ભેદભાવ રાખ્યા વગર કોમી એકતાના પ્રતીક હિન્દુ સમાજ દ્વારા એ શાંતિપૂર્ણ શોભાયાત્રામાં રામ ભક્તોની ભક્તિભાવે રંગાય હતા જે સમગ્ર કાર્યક્રમ તસવીરમાં નજરે પડે છે
