સૌની જાણ ખાતર…
શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા દર ગુરૂવારે થતા ભજનના માધ્યમ થી થતી આવકમાંથી તારીખ 25-8-2022 ગુરૂવારે રૂપિયા 4,00,000 (ચાર લાખ) ટેટોડા ગૌશાળાના પૂજ્ય રામરતનજી મહારાજ ને ગાયો માટે ઘાસ ખરીદવા અર્પણ કરેલ છે..
ભગવાનભાઈ બંધુ ડીસાના બાપા સીતારામ જય જલારામ
