રિપોર્ટર::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ::હડિયાણા……………….



આજ રોજ શ્રી રામ સેવા આશ્રમ ખાતે શ્રી મદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ નો ચોથા દિવસે જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભારવડીયા અને અન્ય કોંગ્રેસના સભ્યો દ્વારા કથા ના દર્શન કર્યા હતા. આશ્રમ ના મહંત ના આશિર્વાદ પણ લીધા હતા….
આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભાર વડીયા નું ખીરી ગામના આગેવાનો દ્વારા ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. જોડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ ભીમાણી..અમરસીભાઈ નદાસણા..મગનભાઈ કાનાણી..બીજલભાઈ ખીમાણિયા..ભરતસિંહ રાઠોડ.. અને અન્ય કાર્યકરોએ પણ દર્શન કર્યા હતા…………………………



