*શ્રદ્ધાંજલિ કાર્યક્રમ*
મોરબી શહેર માં ગઈ કાલે ઝૂલતા પૂલ તૂટવા થી જે ગોઝારી દુર્ઘટના બની છે તેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે, તેમના આત્મા ને શાંતિ મળે તે માટે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તા.૩૧/૧૦/૨૦૨૨ ને સોમવાર ના રોજ સાંજ ના સાત વાગ્યે કેન્ડલ માર્ચ યોજેલ છે. તો આ કેન્ડલ માર્ચ ના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માં વિશાળ સંખ્યા માં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવવી આપણી નૈતિક ફરજ છે , માટે મોરબી ના લોકો ને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માં હાજર રહેવા નમ્ર વિનંતિ.
તારીખ : ૩૧/૧૦/૨૦૨૨ સોમવાર
સમય .સાંજે ૭ : ૦૦ કલાકે
સ્થળ : નહેરુ ગેટ ચોક,
મોરબી
જયંતિભાઈ જે પટેલ
પ્રમુખ
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ
