
*લાડલી લક્ષ્મી યોજના તથા બેટી બચાવો અભિયાન ના સહયોગી મા.શ્રી શિવરાજસિંહ ચૌહાણ ની જનસમર્થન સભા માં ઉમટી પડવા હાંકલ.*
મોરબી-માળિયા ૬૫ વિધાનસભા ના ભારતીય જનતા પાર્ટી ના લોકપ્રિય ઉમેદવાર શ્રી કાંતિલાલ અમૃતિયા ના સમર્થન માં તા.૧૮-૧૧-૨૦૨૨ શુક્રવાર ના રોજ *મધ્યપ્રદેશ ના યશસ્વી મુખ્યમંત્રી લાડલી લક્ષ્મી યોજના તથા બેટી બચાવો અભિયાન ના સહયોગી મા.શ્રી શિવરાજસિંહ ચૌહાણ* ની જનસમર્થન સભા નુ રત્નકલા ગ્રાઉન્ડ, સમય ના ગેઈટ પાસે, મોરબી ખાતે આયોજન કરવા માં આવેલ છે. આ ઐતિહાસિક મહાસભા માં જવા માટે બપોરે ૩ કલાકે મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે થી પ્રસ્થાન કરવા માં આવશે. તો દરેક મહાનુભવો ને સમયસર પધારવા ભાવભરી વિનંતી છે.
લી.
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.
