તારીખ 9-12-2022 ને શુક્રવાર ના રોજ
જુલતા પુલ દુર્ઘટનાને 40 દિવસ પૂરા થશે આ કારમી દુર્ઘટના એ આપણી વચ્ચેથી 135 થી વધારે ભાઈઓ બહેનોને છીનવી લીધા , અત્યંત દુઃખદ અને ક્યારે ભૂલી ન શકાય તેવો બનાવ છે,
આ દિવ્યાંગોતો ના આત્મા ના મોક્ષાર્થે તારીખ 9-12-2022 ને શુક્રવાર ના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન દરબારગઢ મચ્છુ માતાના મંદિરે મોક્ષ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે યજ્ઞના આચાર્ય પદે શ્રી ધર્મેન્દ્રભાઈ જોશી રહેશે શ્રી કાંતિભાઈ અમૃતિયા વિશેષ રૂપથી ઉપસ્થિત રહેશે તેમજ વોર્ડ નંબર 5 ના વર્તમાન પૂર્વ વિવિધ સમાજના તેમજ એસોસિએશનના આગેવાનો મોરબી શહેરના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે મોરબીના સંવેદનાશીલ આગેવાનો ને મોક્ષ યજ્ઞમાં હાજરી આપવા અનુરોધ છે તેમ કાંતિભાઈ અમૃતી ની યાદીમાં જણાવે છે
