કસ્તુરબાધામ (ત્રંબા) નિવાસી ગૌસ્વામી સુરેશગીરી પ્રભાતગીરી ઉ વ (૬૦)તે પ્રભાતગિરી નિર્મળ ગીરી (જીઈબી) ના પુત્ર તેમજ દિનેશગીરી તથા રેખાબેન સુરેશ ગીરી મોરબી ભાવનાબેન સુનિલ પરી(જોડીયા)ના મોટાભાઈ તથા જીતેન્દ્રગીરી, ભરતગીરી ના પિતાશ્રી અને મોરબીના વરિષ્ટ પત્રકાર સુરેશ ગીરી ગૌસ્વામીના સાળા તારીખ ૧૫ ના રોજ કૈલાશ વાસ થયેલ છે સદગત નુ બેસણું તારીખ ૧૭ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે તેમજ તેમનું (શક્તિ પૂજન મહાપ્રસાદ ધર્મ સભા) તારીખ ૨૨-૧૨-૨૦૨૨ ના ગુરુવારે સાંજે તેમના નિવાસસ્થાન કસ્તુરબા ધામ (ત્રંબા) ખાતે રાખેલ છે
