આજ રોજ ધ્રોલ ખાતે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીઓ મા. રાઘવજીભાઈ પટેલ તેમજ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ના સન્માન સમારંભ ના કાર્યક્રમમાં મનોકામના સિદ્ધ હનુમાનજી મંદિર ના મહંત પ.પૂ. નરસંગદાસજી અને અન્ય સાધુ સંતો ની હાજરીમાં ભવ્ય દીપ પ્રાગટય કરી ને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.અને આ કાર્યક્રમમાં રમેશભાઈ મુગરા. ધરમસીભાઈ ચનીયારા. ધ્રોલશહેર તથા તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ સંગઠન ના હોદેદારો પક્ષના આગેવાનો અને કાર્યકરો તેમજ મંડળી ના પ્રમુખો..સભ્યો.તથા દરેક ગામના સરપંચ તેમજ શેશ્રણીક સંસ્થાઓ ના પ્રતિનિધિઓ તથા દરેક સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને ભવ્ય માર્કેટીંગ યાર્ડથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.અને સાથે સાથે NCC ના કેડેટ પણ સામીલ થયા હતા……
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ::હડિયાણા…………..
ફોટોગ્રાફી.. કિરણસિંહ પી.જાડેજા.. ધ્રોલ.


