🚩 જય શ્રી રામ
આજ રોજ મોરબી વિશીપરા વીસ્તાર આવેલા પૌરાણિક મંદિર જે આશરે ૨૦૦ વૅષ થી પણ વધારે જુનું હોય અને જેની સ્થાપના આપણા મહાન સંત ટારજન બાપુ એ કરી હતી. અમૂક સમય પછી બાપુ દેવ થયા અને અમુક અસામાજિક તત્વો એ તયા મંદિર ને નુકસાન પહોંચાડી દારૂ નો અડડો બનાવી દીધો જે આપડા ભાઈઓ ના ધ્યાન આવતાજ અસામાજિક તત્વો નો અડડો દુર કરાવી મંદિર સમારકામ શુંરૂ કરી ફરી લોકો મંદિરે દર્શનાર્થે આવી શકે એવુ સરશ મંદિર બાંધવા સહભાગી થયેલ ભાઈઓ ને ખૂબ ખૂબ અભિનંદન
🚩🚩🚩
શ્રી રોકડીયા હનુમાનજી મંદિર ના મંહત
શ્રી સીતારામ બાપુ ને હિન્દુ સંસ્કૃતિ મુજબ ઉપેણુ અને ધોતી પહેરાવી બાપુ ના આશીર્વાદ મેળવયા જયા મંદિર ની એક પણ રૂપિયા નિ કોઈ આવક નથી બાપુ ની આ ભગીરથ સેવાકાર્ય ને શબ્દો મા બીરદાવી ના સકાય
🚩🚩🚩🚩🚩
સ્વયમજોત કળયુગમાં ઇશ્વર ના દશન નો લાવો લેવા એક વાર મિત્રો હનુમાનજી મહારાજ ના દશનાથે જરૂર ને જરૂર જજો. જય શ્રી રામ
ली मेहुल डोडिया 🙏