
રાજકોટ: હસમુખભાઈ સોમૈયા (સોમૈયા ભાઈ) તે સ્વ હરગોવિંદદાસ જીવણલાલ ના પુત્ર, સ્વ ભુપતભાઈ આમરણ વાળા ના મોટાભાઈ તથા સુનિલભાઈ, મનીષભાઈ, સદગુરુ પ્રોવિઝન સ્ટોર વાળા તથા ધર્મિષ્ઠાબેન જતીનકુમાર પોપટ ના પિતાશ્રી તથા સ્વ તુલસીદાસભાઈ કોટેચાના જમાઈ નું તારીખ 5- 2- 2023 ના રોજ અવસાન થયેલ છે સદગતનું ઉઠામણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 6 -2 -2023 ના સાંજે ચાર થી પાંચ વાગ્યે અમરનાથ મહાદેવ જગન્નાથ પ્લોટ બિગ બજાર વાળા રોડ ઉપર રાજકોટ ખાતે રાખેલ છે

