
આજ રોજ સુલતાનપુર પ્રાથમિક શાળામાં ‘ મારી શાળા હરિયાળી શાળા ‘ અંતર્ગત શાળા માં વુક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ પ્રકારના ફૂલ છોડ અને ઔષધિઓ નું રોપણ કરવામાં આવ્યું હતું આપણે જાણીએ છીએ તેમ છોડ માં રણછોડ નો વાસ હોય છે અને વન છે તો જીવન છે આ બાબતો ને મહત્વ આપી વુક્ષારોપણ કરવું ખૂબ જ જરૂરી છે ચોમાસાની સુંદર ઋતુ હોય અને તેમાં પણ વરસાદ ની રીમઝીમ મૌસમ હોય ત્યારે આ છોડ ખીલી ઉઠે છે આ બધી બાબતો ને ધ્યાનમાં રાખી શાળા માં બાળકો અને શિક્ષકો એ મળીને હરિયાળી શાળા અંતર્ગત વુક્ષારોપણ કર્યું હતું
