
મોરબી તા ૧૮ માત્ર અને માત્ર સેવાના ઉદ્દેશથી સમાજના તેમજ સંસ્થાના હોદ્દેદાર બનીને રાત દિવસ જોયા વિના લોકોની સેવા કરતા શ્રી મોરબી લોહાણા મહાજન ના પ્રમુખશ્રી, જલારામ મંદિરના પ્રમુખશ્રી તેમજ રઘુવીર સેના સાર્વજનિક ટ્રષ્ટ પ્રમુખશ્રી ગીરીશભાઈ ઘેલાણી નો આજે જન્મદિવસ ગીરીશભાઈ ના જન્મદિવસ નિમિત્તે ચો મેરે થી શુભેચ્છા અભિનંદન ની વર્ષા થઈ રહી છે ત્યારે અમારી “ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુઝ પેપર” અને “હેલો મોરબીન્યૂઝ” વેબ પોર્ટલની ટીમ તરફથી ભાઈ શ્રી ગીરીશભાઈ ને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવાઈ રહી છે
