
*મોરબી તા ૩૧ પહેલાતો પિવિસી ફર્નિચર ફાયદા જોઇએ તો*
*● લાકડાથી ઈન્સ્ટોલેશનમાં ઝડપી*
*● લાકડા તથા અન્ય ફર્નિચરની કિંમતમાં સસ્તું*
*● વાપરવામાં હળવું અને સરળ*
*● દેખાવમાં સ્માર્ટ અને એટ્રેકટિવ*
*● ટકાઉમાં ખૂબજ સારું*
*● વોટર પ્રુફ*
*● ફાયર પ્રુફ*
*● ઉધઈ પ્રુફ*
લાકડાના ફર્નિચરને હવે અલવિદા કહી દયો કારણકે હવે નો યુગ આવ્યો પીવીસીના ફર્નિચરનો છે. પીવીસી ફર્નિચર આકર્ષક લુકની સાથે અનેક ફાયદાઓ પણ ધરાવે છે. તો શું કામ લાકડાના ફર્નિચરનો આગ્રહ રાખવો જોઇએ. માટે જો આપ ફર્નિચર બનાવવા માટે તૈયાર હોય તો એક વખત મોરબી શહેરના ખ્યાતનામ એવા “કેયા પીવીસી ફર્નિચરની” અવશ્યપણે મુલાકાત લ્યો.
મોરબી ના નાનીવાવડી ખાતે “કેયા પીવીસી ફર્નીચર કાર્યરત છે”. જ્યાં મનપસંદ આકર્ષક લુકવાળી ડિઝાઇનમાં ઓર્ડર મુજબ ફર્નિચર બનાવી આપવામાં આવે છે. અત્યાર સુધી લાકડાના ફર્નિચરનો આગ્રહ વધારે રાખવામાં આવતો હતો. પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. હાલના સમયમાં પીવીસીનું ફર્નિચર બેસ્ટ છે. આ ફર્નિચર લુકમાં આકર્ષક હોવાની સાથે વોટરપ્રુફ અને ઉધઈપ્રુફ સહિતની અનેક ખાસિયતો પણ ધરાવે છે. ઉપરાંત તે લાકડાના ફર્નિચર કરતા સસ્તું પણ છે અને ઝડપી પણ બને છે તો આપ ફર્નિચર બનાવવા ત્યારી કરતા હોવતો એક વખત “સુરેશ ગજ્જર” (સુથાર) નો સંપર્ક જરૂર કરજોઅહીં કિચન, કબાટ, માળિયા, શો-કેસ, બેડ, સિલિંગ, વોલ પેનલ સહિતનું તમામ ફર્નિચર બનાવી આપવામાં આવે છે. અહીં તમામ ફર્નિચરમાં શ્રેષ્ઠ કંપની ના પીવીસીના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમના મો ન 90330 94108 પર આપને
સુરેશભાઈ આપને સાઈડ વિઝીટ કરી માહિતગાર કરશે



