HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther*HELLO MORBI:જુનાઘટિલા: વિખ્યાત દૂધેશ્વર મહાદેવ મંદિર ખાતે અમાસ નો લોકમેળો યોજાશે:આયોજકો દ્વારા જાહેર નિમંત્રણ* by editorSeptember 13, 2023September 13, 20230 Share0 જુનાઘાટીલા: તા ૧૪ વિખ્યાત દુધેશ્વર મહાદેવ ના મંદિરખાતે તારીખ ૧૫-૯-૨૦૨૩ શુક્રવાર ને અમાસના દિવસે ભવ્યાતિ ભવ્ય લોકમેળો યોજાશે જેમાં જાહેર જનતાને આ મેળામાં પધારવા આયોજકો દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે *અહેવાલ અને તસ્વીર કિશોર વિડજા મોરબી*