
જોડીયા તા ૩૧ (*લલીત નિમાવત દ્વારા*) આજરોજ એ.પી.એમ.સી.જોડિયા ખાતે સરકારશ્રી દ્વારા ટેકાના ભાવની રાયડાની ખરીદીનો જોડિયા માર્કેટિંગ યાર્ડ ના સેક્રેટરી શ્રી મયુરભાઈ ચનીયારા દ્વારા શુભારંભ કરવામાં આવ્યો.
નોંધ :- આચારસહિતા ની અમલવારી ને ધ્યાને લઈ તાલુકાના રાજકીય કે સહકારી આગેવાનો ને આમંત્રીત કરવામાં આવેલ નથી જે નોંધ લેવા નમ્ર વિનંતી . તદઉપરાંત ખરીદીને લગતું કોઈપણ કામકાજ માટે મયુરભાઈ ચનીયારા નો સંપર્ક કરવા નમ્ર વિનંતી .
માર્કેટિંગયાર્ડ ખાતે થી નીકળતા દરેક આગેવાનો એ ખરીદ સેન્ટરની અચૂક મુલાકાત લેવા નમ્ર નિવેદન .

