
આચરવડા તા ૨૧ (*ભરત ગજેરા દ્વારા*)જામકંડોરણા તાલુકાના આચરવડા ગામના ખેડૂતપુત્ર વિશ્વરાજસિંહ ગોહિલ માં ભારતીની રક્ષાની કાજે નાની ઉંમરે અગ્નિવીર માં જોડાયા તેમને સો સો સલામ આપી મીતાણા ના પ્રભુનગર ગામ સમસ્ત વીર શહીદના પરિવારને રૂપિયા પંચોતેર હજારની સહાય અર્પણ કરી હતી
