મું પ્રભુનગર મિતાંણા ના રહેવાસી ભરતભાઈ ભગવાનજીભાઈ ગજેરા ના પુત્ર *ધ્રુમિલ ઉ વ 6* નું ની કાલે અવસાન તા24 ના રોજ અવસાન થયેલ છે ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના
*કોરોના ની મહામારી કારણે તેમનું ટેલીફોનીક બેસણું રાખેલ છે*
*ભરત ભાઈ 9016253298 હિતેશભાઈ 9909499343*
