
સ્વ. ધિરજલાલ બાલુભાઈ વાઘેલા
સ્વ તા. 13-03-2025.(ઉ.વર્ષ.79)(મૂળગામ-જેતપુર)
દિલગીરી સાથે જણાવવાનું કે અમારા પિતાશ્રી સ્વ.ધિરજલાલ બાલુભાઈ વાઘેલા તે જયશ્રીબેન વાઘેલા ના સસરા નો સ્વર્ગવાસ થયેલ છે. પરમકૃપાળુ પરમાત્મા સદગતની દિવ્ય આત્માને શાંતિ પ્રદાન કરે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.
બેસણું
બેસણું 17-3-2025, સોમવાર ના રોજ બપોરે 4:00 થી 6:00 કલાક સુધી રાખેલ છે.
લિ.
સાગરભાઈ વાઘેલા-7383705006
જીજ્ઞેશભાઈ વાઘેલા
કૌશલભાઈ વાઘેલા-9979222123
સ્થળ
એ.કે. કૉમુનિટી હોલ,
છોટાલાલ પેટ્રોલ પંપ વારી શેરી
ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ
માર્કેટિંગ યાર્ડ ની સામે
મોરબી
