
જોડીયા:તા ૧૮ જામનગર જીલ્લાના જોડિયાગામ માં તિરંગાયાત્રાનું આયોજન
કરવામાં આવેલ હતું આ તિરંગાયાત્રા જોડિયાની હુન્નરશાળા
ખાતેથી સ્વામિનારાયણ મંદિર સુધી કાઢવામાં આવેલ હતી ને જોડિયા ખાતે સ્વતંત્રસેનાની પ પૂ. રંભાફઈબાને હુન્નરશાળામાં
તસવીરને હાર પહેરાવી કેબિનેટમંત્રી શ્રી રાઘવજી પટેલ કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા
તથા ચંદ્રિકાબેન અઘેરા જેઠાભાઇ અઘેરા ધરમશીભાઈ
ચનીયારા રસિકભાઈ ભંડેરી ચિરાગભાઈ વાંક પુનિતભાઈ ભટ્ટ
પાર્થભાઈ સુખપરિયા ભરતભાઈ ઠાકર કિશોર ભાઈ મઢવી. અકબરભાઈ પટેલ હેમલભાઈ પરી ભરતભાઈ દલસાણીયા વગેરે એ રંભાફઈબાનીતસવીરને હાર પહેરાવીયા હતા અને આ તિરંગાયાત્રામાં હોમગાર્ડ જવાનો પોલીસ સ્ટાફ તથા ભાજપના કાર્યકરો તથા જોડિયાના ગ્રામજનો જોડાયેલ હતા અને આ તિરંગાયાત્રાજોડિયાના મુખ્યમાર્ગ પરથી પસાર થઈ હતી અને ભારતમાતાકી જય ના નારા સાથે જોડિયાની બજારમાં ફરી અને સ્વામિનારાયણના મંદિર ખાતે સંપન્ન થઈ હતી.
રિપોર્ટર=શરદ એમ.રાવલ
ગામ=હડીયાણા…

