
શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન
માઁ નું ઘામ
જડેશ્વર મહાદેવના મંદિર નજીક, ભંગેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં મુ.તિથવા, તા.વાંકાનેર, જી.મોરબી મો.૯૦ર૩૦ ૫૮૦uv
-::ST બસની વ્યવસ્થા તથા ભંડારા બાબત::-
જય માતંગી, આથી સર્વે ર્માં ના ભકતજનોને જાણ કરવાની કે અધિક માસ તથા શ્રાવણ માસ દરમ્યાન ST તરફથી સ્પેશ્યલ બસનો રૂ૮ ચાલુ કરવામાં આવેલ છે જેનો સમય નીચે મુજબ રહેશે.
નવા બસ સ્ટેશન પ્લેટફોર્મ નં.૧૫ ઉપરથી સવારે ૮:૦૦ કલાકે તથા સાંજે ૪:૦૦ કલાકે ઉપડશે વાયા નરસંગ ટેકરી, રવાપર કેનાલ ચોકડી, રવાપર ગામ, હનુમાનજીના મંદિરે, ઘુનડા, સજનપર, નાના જડેશ્વર, મોટા જડેશ્વર, ર્માં નું ઘામ, ભંગેશ્વર મહાદેવ મંદિર.
મોરબીની ધર્મપ્રેમી જનતા આ સેવાનો લાભ લઈ પ્રવિત્ર અધિક માસ તથા શ્રાવણ માસમા ર્માં ના દર્શનનો લાભ લે તેવી વિનંતી.
દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ભંડારા નું આયોજન કરેલ છે એક દિવસના ભંડારાના રૂા.પ૦૦૦-૦૦ રાખવામાં આવેલ છે તો ધર્મપ્રેમી જનતા આ અમુલ્ય લાભ લે તેવી વિનંતી છે.
નિશીથભાઈ ડી. જોષી મહા મંત્રી ૯૪૨૬૯૧૫૧૨૩
શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન
ગીરધરભાઈ કે. જોષી પ્રમુખ
૯૮૨૫૩૧૪૧૨૧
શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન
આ મેસેઝ દરેક વોટસઅપ ગૃપમા મુકવા વિનંતી.

