• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO MORBILatest-NewsOther

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના મહિલા આગેવાનો દ્વારા ૨૫ કોરોનાગ્રસ્ત મૃતદેહો સહીત કુલ ૩૫ દીવંગતો ના અસ્થિઓનુ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમ મા સામૂહીક વિસર્જન*

*૨૫ કોરોનાગ્રસ્ત તેમજ ૧૦ બિનવારસી દિવંગતો ના મોક્ષાર્થે શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ના મહિલા આગેવાનો દ્વારા આયોજન*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા છેલ્લા ઘણા સમય થી બીનવારસી મૃતદેહો ના અંતિમ સંસ્કાર તથા તેમનુ અસ્થિ વિસર્જન કરવા મા આવે છે ત્યારે પ્રવર્તમાન સમયે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા અનોખી પહેલ કરવા મા આવી છે જેમા મંદિર ના મહીલા આગેવાનો દ્વારા ૨૫ કોરોનાગ્રસ્ત મૃતદેહો ના અસ્થિઓ સહીત કુલ ૩૫ દીવંગતો ના આત્મા ના શાંતિ અર્થે સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમ મા હીન્દુ શાસ્ત્રોક્ત વિધી દ્વારા વિસર્જન કરવા મા આવ્યુ.

આ ભગીરથ કાર્ય મા મોરબી જલારામ મંદિર ના ભાવના બેન સોમૈયા, ભારતીબેન ચતવાણી, જ્યોત્સના બેન ઘેલાણી, મીનાબેન ચંડીભમર, ચંદ્રીકાબેન માનસેતા, રીનાબેન ધામેચા, જયશ્રીબેન વિંધાણી, ત્રિશાબેન ચૌહાણ, ગીરીશભાઈ ઘેલાણી, પ્રતાપભાઈ ચગ, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, અનિલભાઈ સોમૈયા, હીતેશ જાની, બકુલભાઈ રાચ્છ, રાજુ વિંધાણી, કીશોરભાઈ ઘેલાણી, અમિત પોપટ, ડો.એમ.ડી. જાડેજા સાહેબ, વિરેનભાઈ પંડ્યા, સુનિલભાઈ ગોસ્વામી સહીતના આગેવાનો જોડાયા હતા.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*ડીસા જલારામ મંદિરે હિમાલય-ગંગોત્રીના સંત સીતારામ બાપુની થઈ પધરામણી*

Hello Morbi

*HELLO MORBI NEWS: જૂનાગઢ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ મા વોર્ડ નંબર દસમાં રઘુવંશી સમાજના મનન અભાણી નો ભવ્ય વિજય*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસાના જલારામ ભકતોએ નવા વર્ષમાં પદયાત્રા કરી જલારામ મંદિર દિયોદર ખાતે દર્શનનો લાભ લીધો*

editor

Leave a Comment