આજરોજ બાલંભા ગામે પૂર્વ વડાપ્રધાનશ્રી અટલબિહારી બાજપાયી સાહેબ નાં જન્મદિવસે પુષ્પણજલી કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં સરપંચશ્રી ઈશ્વરભાઈ, ગામના આગેવાન તથા પાર્ટી નાં સિનિયોર કાર્યકર્તા ભાઈઓ શ્રી હાતિમભાઇ ત્રિવેદી , ભરતભાઈ રાવળ , તાલુકા સદસ્ય શ્રી ભીમજીભાઈ , જીવરાજભાઈ રામપરીયા, બેચરભાઈ જાદવ અમિત ચોથાની, વિનુભાઈ, ઉપ સરપંચ કાન્તિભાઇ, જિલ્લા કોષાધ્યક્ષ રાઘવાણીભાઈ તથા ગામ નાં આગેવાનો, યુવાનો ઉપસ્થિત રહેલ, આ ટકે બાજપાયી સાહેબ ની સરકાર દ્વારા કરવામાં આવેલ લોકહિત નાં કા ર્યો તેમજ રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર ની વિવિધ લોક કલ્યાણ લક્ષી યોજના ઓ ની માહિતી આપવામાં આવેલ. બંને સરકારશ્રી દ્વારા ખેડૂતો માટે કરવામાં આવેલ કાર્યો ની પણ માહિતી આપવામાં આવેલ. અંતમાં શ્રી રાઘવાણીભાઈ એ ઉપસ્થિત સર્વે સમક્ષ સુસાશન પત્ર નું વાંચન કરી શપથ લેવડાવેલ હતા. રમેશભાઈ સાપરીયા તથા યોગેશ ચૌહાણ એ સુંદર વ્યવસ્થા કરેલ હતી.
