
વોર્ડ નં. 3 માં ત્રીસ લાખ લીટર પાણી ના સંપ નું ખાત મુહૂર્ત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે થયું હતું અને આજે લોકાર્પણ શ્રી બ્રિજેશભાઈ મેરજા ( ધારાસભ્ય મોરબી માળિયા )અને શ્રી જયરાજસિંહ જાડેજા ( મહામંત્રી મોરબી જીલ્લા ભા. જ. પ.) હસ્તે કરવામાં આવ્યું આ શુભ પ્રસંગે ચંદુભાઈ હૂંબલ.અનિલભાઈ વાઘેલા.પ્રકાશભાઈ ચબાડ. બીપીનભાઈ વડસોલા .માવજીભાઈ પટેલ .કાંતિભાઈ પટેલ.રાજુભાઇ મારાજ.પુષ્પરાજસિંહ ઝાલા વગરે કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહયા હતા.

