
*સજાદોઘર ગુલસન શા અવધ મેં રામ આયેહે* આવતીકાલે મોરબી જલારામ મંદિર ખાતે બપોરે ૧૧ કલાક થી દરેક રામભક્તો માટે કેસર પેંડા વિતરણ કરવા માં આવશે. બપોરે ૧૨ઃ૩૫ કલાકે મહાઆરતી સહીત ના કાર્યક્રમો યોજાશે તેમજ બપોરે ૪ કલાકે દરબાર ગઢ થી નગર દરવાજા દરમિયાન સર્વ હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રા તેમજ સાંજે ૭ કલાકે નગરદરવાજા ના ચોક માં મહાઆરતી સહીત ના કાર્યક્રમો માં પણ જલારામ મંદિર દ્વારા સર્વે ભક્તો ને કેસર પેંડા નો પ્રસાદ બોક્સ માં અર્પણ કરવા માં આવશે.
આપને બપોરે ૧૧ કલાકે જલારામ મંદિર ખાતે ઉપસ્થિત રહેવા તેમજ આપના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કરવા પધારવા અમારૂ ભાવભર્યુ નિમંત્રણ છે.
જય શ્રી રામ, જય જલારામ
