ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામે રહેતી મહિલાએ માનસિક બીમારીના કારણે પોતાના ઘરે ગલેફંસી ખાઈ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામે રહેતા રંજનબેન મોહનભાઈ પારધી માનસિક બીમારીના કારણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જતા ચકચાર મચી જવા પામી હતી.તો મરણજનાર રંજનબેનના લગ્નને ૧૪ વર્ષનો સમય થયો હોવાની માહિતી પોલીસમાંથી મળી છે.બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
