તા.06.02.2021 ના શનિવાર રોજ જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર ના મહંત શ્રી અવધેસદાસજી મહારાજ દ્વારા હનુમાનજી નું પચ ધાતુનું આશરે(૨૦)કિલ્લો ના વજન ધરાવતા મહોરા નું વિષ્ણુ યાગ ના મહામંત્ર દ્વારા પુષ્પની અભિષેક કરવાથી હનુમાનજી નું પચ ધાતુ નું મહોરું પવિત્ર અને પાવન કરી ને પૂજનીય કરવામાં આવ્યું હતું. અને મહંતશ્રી ના અનુયાયીઓ દ્વારા સંપૂર્ણ સાથ સહકાર આપવા આવ્યો હતો. અને સંપૂર્ણ વિધિ વિધાન્ટ હોમ હવન બાદ મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો…..

શરદ એમ.રાવલ..હડિયાણા.
8160670219
previous post
