આજરોજ શ્રી બાલાચડી પ્રાથમિક શાળામાં સરકારશ્રીના આદેશ મુજબ તેમજ કોરોના મહામારી હળવી થવાના કારણે નવા પ્રત્યેક શિક્ષણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ધોરણ 6 થી 8 ના 98% વાલીઓની સહમતિથી વિદ્યાર્થીઓને નવા ઉત્સાહ અને ઉમંગ સાથે શાળા શિક્ષણમાં પ્રવેશ આપવામાં આવ્યો તેમજ તેઓ ને શાળા ના શિક્ષકોએ ઉત્સાહપુર્વક આવકારયા હતા અને કોરોના ની ગાઇડ લાઇનનો પાલન કરવતા પ્રોપર બધા વિદ્યાર્થીઓને હાથ સેનેટાઈઝ કરેલ તેમજ થર્મલ ગનથી તાપમાન માપી સોશિયલ ડિસ્ટન્સ ના પાલન સાથે વિદ્યાર્થીઓને ઉમળકાભેર પ્રવેશ આપવામાં આવેલ હતો….
શરદ એમ.રાવલ..હડિયાણા.