જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના મોરાણા ગામ એ આદેશ બાપુ ના આશ્રમ ખાતે પંચમ મહારુદ્ર યજ્ઞ તેમજ નવચંડી યજ્ઞ નો ભવ્ય કાર્યક્રમ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવેલ હતો મોરાણા ખાતે આદેશ બાપુ ના આશ્રમ ખાતે અને સંતો મહંતો તેમજ મોટી સંખ્યામાં ભક્તજનો ની ઉપસ્થિતિમાં પૂર્ણ થયેલ હતો વિશાળ સંખ્યામાં ભક્તજનોએ યજ્ઞના દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા અને ધામધૂમથી યજ્ઞની પૂર્ણાહૂતિ કરવામાં આવેલ મોટી સંખ્યામાં ભક્તો તેમજ સેવક ગણો એ મહા પ્રસાદનો પણ લાભ લીધેલ હતો
