
*જામનગર જિલ્લા અને તાલુકાના રામપર ગામ તા.14 થી 30 સુધી શ્વેછીક લોકડાઉન નો સવારે 6 થી 9 અને સાંજના 5 થી 8 દુકાનનો ખુલ્લી રાખી શકે છે. રામપર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રાહુલભાઈ પી.જાટીયા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.. જો કોઈ નિયમ નું ઉલઘન કરવામાં આવશે તો ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા 1100/– નો દંડ વસુલાત કરવામાં આવશે….

શરદ એમ.રાવલ..હડિયાણા…
