મોરબીમાં રહેતા સહકારી ક્ષેત્રના આગેવાન વાઘજીભાઈ બોડાનું રાજકોટની સિનરજી હોસ્પીટલમાં સારવાર દરમ્યાન નિધન
મોરબીમાં રહેતાં સહકારી ક્ષેત્રના અગ્રણી આગેવાન એવા વાઘજીભાઈ રૂગનાથભાઈ બોડા અને હૃદયની બીમારીથી સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જોકે રાજકોટ સિનરજી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તેઓનું અવસાન થયું છે જેથી કરીને સહકારી ક્ષેત્રમાં શોકની લાગણી જોવા મળી રહી છે