..ગુમ થયેલ છે..
જામનગર રણજીતનગર જૂનો હુડકો જે/13 માં રહેતા યોગેશભાઈ એન.રાવલ ના ધર્મ પત્ની નયનાબેન યોગેશભાઈ રાવલ ઉ.વ..51 જે ઘણા લાંબા સમયથી અસ્થિર મગજ ને લીધે ઘરેથી કોઈ ને પણ જાણ કર્યા વગર ચાલ્યા ગયા છે..જે કોઈ ને નીચેના ફોટા વારી બહેન નજરમાં આવે તો નીચે દર્શાવેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી છે…
યોગેશભાઈ રાવલ..9376013116..
દિનેશભાઇ રાવલ..9377544404..
મધુકાન્તભાઈ રાવલ..9824893637..
મિલનભાઈ રાવલ..8200265679…
શરદ એમ.રાવલ…
હડિયાણા
previous post
