*અહેવાલ લલિત નિમાવત*
રાજકોટ શહેર પોલીસ દ્વારા કોવીડ-19 ની બીજી લહેર માં કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામગીરી ની બુક તૈયાર કરવામાં આવેલ અને મહેરબાન પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સાહેબના હસ્તે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને આજરોજ અર્પણ કરવામાં આવેલ છે
