શરદ એમ.રાવલ.. હડિયાણા.
આજ રોજ શ્રી ઉમા વિદ્યા સંકુલ જાંબુડા પાટિયા મુકામે શ્રી ઉમીયાજી મહીલા કોલેઝ ધ્રોલ ના આચાર્ય શ્રી ભગવાનજી ભાઈ કાનાણી દ્વારા શિક્ષક દીન નિમીતે ડો સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જીવન વીશે ધોરણ 9 અને 10 ના બાળકો ને માહિતી આપવામાં આવી હતી. આ દરમીયાન બાલેશ્વર વિધા મંદીર બાનુગાર ના આચાર્ય ઘેટીયા સર ઉમા સ્કૂલ ના આચાર્ય ભીમાણી સર શાળા ના શિક્ષક ધવલ સર ઉપસ્થિત રહ્યા હતા….

