*આમ આમદી પાર્ટી ના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવી તથા મોરબી-માળીયા ના આપ ના ઉમેદવાદ પંકજ રાણસરીયા એ મોરબી જલારામ મંદિર ખાતે લાભ પાંચમ ના શુભ દીને પૂ.જલારામ બાપા ના દર્શન કરી પ્રચાર નો શુભારંભ કર્યો.*
*મોરબી: મોરબી માળિયા વિસ્તારના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરિયા અને ઈશુદાન ભાઈ ગઢવી એ મોરબી જલારામ મંદિર...
