*કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે હડીયાણા ગામ ખાતે શ્રી જાગનાથ મહાદેવ મંદિર થી શ્રી ગોવાબાપાના મંદિર સુધી વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું*
રિપોર્ટર::શરદ એમ.રાવલ. તા.જોડિયા.જી.જામનગર. ગામ::હડિયાણા…………. *રૂ.૬૫ લાખના ખર્ચે રેન બસેરા,કોઝવે, પેવર બ્લોક,કંપાઉન્ડ વોલ,આર.ઓ.પ્લાન,ભૂગર્ભ ગટર તેમજ પાણીનો ટાંકો બનાવવામાં આવશે*...
