

ધંધુકામાં વિધર્મી દ્વારા કરવામાં આવે ભરવાડ યુવાન કિશન ની હત્યા ના ઘેરા પડઘા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા તેમજ ટંકારા તાલુકામાં પડ્યા છે. ઘેરા રોષની લાગણી ફેલાયેલ છે. આજે બપોરે દેરી નાકા દરવાજે વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા. દેરી નાકા થી વિશાળ રેલી નીકળેલ. તેમાં ટંકારા તાલુકાના હિન્દુ સમાજના વિવિધ સંગઠનો આગેવાનો લોકો વિશાળ સંખ્યામાં જોડાયેલ. આગેવાનો દ્વારા ટંકારા મામલતદારને આવેદનપત્ર આપી ફરીથી આવી ઘટના ન બને તે માટે પગલા લેવા પગલા લેવા તેમજ હત્યારાઓએ કાવતરું ઘડી કિશન ભરવાડ ની પનીર મધ્યનો હત્યાનો અંજામ આપેલ છે
તેની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કામ ચલાવી વધુમાં વધુ કડક સજા ફરમાવી કિશનભાઇ ના પરિવારને ને ન્યાય આપવા તથા તેના કુટુંબીજનોને સહાય6 આપવાની માંગણી કરેલ છે.
