મોરબી તા ૮ મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કણઝારિયા નો ટૂંકો પરિચય આપી એ તો તેઓ એક બિલ્ડર હોય સાતવારા જ્ઞાતિ ના અગ્રણી તેમજ એક સેવાભાવી વ્યક્તિ છે તેઓ સન 2015 થી 2019 સુધી કાઉન્સિલર તરીકે રહ્યા બાદ સન 2020માં શહેર ભાજપ ના મહામંત્રી તરીકે હાલ સેવા આપી પ્રજાલક્ષી કર્યો પણ કરી રહ્યા છે ત્યારે આજે તેમનો જન્મદિન હોય તેમના સગા વાલા મિત્રો વર્તુળ તરફથી જન્મદિનની હાર્દિક શુભકામનાઓ ધોધ વહી રહ્યો છે ત્યારે આ તકે સિદ્ધનાથ દાદા તેમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી ભાજપ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ
